GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કર માળખામાં સુધારા માટે કઈ કમિટીની રચના થઈ હતી ?

નરસિંહમ કમિટી
કેલકર કમિટી
ગેડજીલ કમિટી
ચેલૈયા કમિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો.

રંગભૂમિ
વીજળીને ચમકારે
સાંજ છૂટ્યાની વેળા
રેતપંખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP