GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
દેશમાં આવકની અસમાનતા ___ થી માપી શકાય છે.

વિવિધ કદના જૂથો દ્વારા મેળવેલ આવકનું પ્રમાણ
ગીની આંક
લોરેન્ઝ કર્વ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારી જીવન
અન્નાહારની હિમાયત
અન્નાહારના ફાયદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
તટસ્થ રેખા વિશ્લેષણ કયા ખ્યાલ પર આધારિત છે ?

સમયવાચક તૃષ્ટિગુણ
સ્થળવાચક તૃષ્ટિગુણ
સંખ્યાવાચક તૃષ્ટિગુણ
ક્રમવાચક તૃષ્ટિગુણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP