GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

ગુણોત્તર મધ્યક
સ્વરિત મધ્યક
મધ્યસ્થ
સમાંતર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

કાર્લ માર્ક્સ
માર્શલ
એફ. એચ. નાઇટ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP