GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

કૃષ્ણના પદો
પિતૃ શ્રાદ્ધ
હિંડોળાનાં પદ
શામળાનો વિવાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે.

સ્વરિત મધ્યક
સમાંતર મધ્યક
મધ્યસ્થ
ગુણોત્તર મધ્યક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કુલ ઘરેલું પેદાશ અને ચોખ્ખી ઘરેલું પેદાશ વચ્ચેનો તફાવત ___ છે.

ચૂકવણાનું હસ્તાંતરણ
ઘસારા ખર્ચ
અપ્રત્યક્ષ ખર્ચ
સબસીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP