GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

હિંડોળાનાં પદ
કૃષ્ણના પદો
શામળાનો વિવાહ
પિતૃ શ્રાદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ?

સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં
માત્ર સમય વિપર્યાશ કસોટી
માત્ર પદ વિપર્યાશ કસોટી
સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP