Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો.

પિતૃ શ્રાદ્ધ
શામળાનો વિવાહ
કૃષ્ણના પદો
હિંડોળાનાં પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વિદેશી હુંડીયામણ અનામત કોના દ્વારા નિયંત્રિત હોય છે ?

નાણાં મંત્રાલય
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સિક્યુરીટી એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP