GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. પિતૃ શ્રાદ્ધ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ સીમાંત આવક સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત ભૌતિક ઉત્પાદકતા આપેલ પૈકી કોઈ નહીં સીમાંત આવક સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત ભૌતિક ઉત્પાદકતા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો (AB) = 75, (αB) = 150, (αβ) = 50 હોય અને જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય તો (Aβ) ની કિંમત કેટલી થશે ? 25 50 75 100 25 50 75 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં પગલાં તળાવમાં માનવતાની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે દર્શાવેલ કૃતિઓમાંથી ઉમાશંકર જોશીની કૃતિ જણાવો. મહાપ્રજ્ઞ જમનોત્રી વસંતવીણા પ્રાચીના મહાપ્રજ્ઞ જમનોત્રી વસંતવીણા પ્રાચીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP