ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી મણિશંકર કીકાણી નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરસ પર કોતરાયેલી કવિતા' તરીકે કયું જાણીતું છે ? દેલવાડા ખજૂરાહો અજંતાની ગુફાઓ ખજુરાહોની ગુફાઓ દેલવાડા ખજૂરાહો અજંતાની ગુફાઓ ખજુરાહોની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? હડપ્પા લોથલ મોહેં-જો-દડો દેશળપર હડપ્પા લોથલ મોહેં-જો-દડો દેશળપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી નર્મદ દલપતરામ મહિપતરામ કરશનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત ડભોઇ ગિરનાર સોમનાથ સુરત ડભોઇ ગિરનાર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP