ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. - આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? ત્રણ ચાર બે પાંચ ત્રણ ચાર બે પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? અંજલિ મેઢ ઊર્મિ પરીખ વર્ષાદાસ ઈલા પાઠક અંજલિ મેઢ ઊર્મિ પરીખ વર્ષાદાસ ઈલા પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસુ, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ નર્મદ કનૈયાલાલ મુનશી જયશંકર ભોજક વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP