GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 જે વ્યક્તિ સંબંધિત પાછલા વર્ષ દરમ્યાન કુલ 182 દિવસ કે વધુ દિવસ ભારતમાં રહી હોય તેને ___ કહેવાય. રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ રહીશ અને સામાન્ય રહીશ અન્ય રહીશ રહીશ પરંતુ સામાન્ય રહીશ નહીં બિનરહીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ચશમપોશી કરવી ઘાલમેલ કરવી ભૂલ કરી બેસવું આપેલ પૈકી એક પણ નહીં કાલાવાલા કરવા ઘાલમેલ કરવી ભૂલ કરી બેસવું આપેલ પૈકી એક પણ નહીં કાલાવાલા કરવા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સરકારી કર્મચારીને મળતું એક સામટું (Commuted) પેન્શન ___ છે. આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણરીતે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણરીતે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર અન્ય સાધનની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આકસ્મિક જવાબદારી કે સંભવિત દેવું પા.×સ. ક્યાં દર્શાવવામાં આવે છે ? મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-લેણદારોના મથાળા હેઠળ આપેલ પૈકી એક પણ નહીં મિલકત-લેણાં બાજુ-કાયમી મિલકતોના મથાળા હેઠળ મૂડી-દેવાં બાજુ-અન્ય દેવાનાં મથાળા હેઠળ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ? ભગવાન રામે હેમચંદ્રાચાર્યે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે ભગવાન રામે હેમચંદ્રાચાર્યે શ્રીકૃષ્ણે ભગવાન પરશુરામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP