GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સમ્રાટ અશોક દ્વારા ગિરનાર ઉપર શિલાલેખ ક્યારે કોતરવામાં આવ્યો ?

ઇ.સ. પૂર્વે 273-237
ઈ.સ. પૂર્વે 229-20
ઇ.સ. પૂર્વે 322-298
ઈ.સ. પૂર્વે 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે...

ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે.
ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે.
વેચાણ કરનાર સજાપાત્ર બને છે
કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP