ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તત્વમસિ' નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય 'નર્મદા તટની સંસ્કૃતિ' છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ રઘુવીર ચૌધરી કાકાસાહેબ કાલેલકર ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચન પુસ્તક 'ગુજરાતી વ્યાકરણના બસો વર્ષ' ના લેખક કોણ છે ? ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ઊર્મિ દેસાઈ ચિનુ મોદી સુમન શાહ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બપોરી વેળાનું હરિતવરણું ખેતરે ચડ્યું - છંદ ઓળખાવો. શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત શીખરીણી પૃથ્વી મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મોં આગળ શું રાખી અભિનેતા ગણેશનું પાત્ર ભજવે છે ? થાળી સુપડું વીંઝણો પદડો થાળી સુપડું વીંઝણો પદડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નરસિંહ મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP