ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ?

ડૉ. આઈ.કે. વીજળીવાળા
પ્રફુલ્લ રાવલ
અરવિંદ પંડ્યા
રઈશ મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ?

ચુનીલાલ મડિયા
ચંદ્રકાન્ત બક્ષી
ચંદ્રકાન્ત મહેતા
ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP