ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર નવલરામ ન્હાનાલાલ નર્મદ નંદશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી હરિદાસ તેમના ___ શૈલીમાં ભક્તિ રચનાઓ માટે પ્રસિદ્ધ છે. ચારચરી દ્રુપદ ટપ્પા ઠુમરી ચારચરી દ્રુપદ ટપ્પા ઠુમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા રઈશ મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શશિન્’ ઉપનામ કયા લેખકનું છે ? ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ ચુનીલાલ મડિયા ચંદ્રકાન્ત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાન્ત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ-મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા'ના રચયિતા કોણ છે ? દયારામ નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ દયારામ નરસિંહ મહેતા ધીરો ભગત પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP