ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
સ્વામી આનંદ
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ?

સાદી કડી, સાદી વાત વિવેક - શામળ
શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ
ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ
પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ?

આદિલ મન્સૂરી
ખલીલ
ધનતેજવી મરિઝ
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP