GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પોતાની કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્યિક વિચારો અને સ્વરૂપોની રજૂઆતને કારણે પ્રેમાનંદ ભટ્ટને ગુજરાતી સાહિત્યના સદાકાળ મહાન કવિ ગણવામાં આવે છે. નરસિંહ મહેતા એ ગુજરાતમાં વૈષણવ ભક્તિ ચળવળનું પ્રતિનિધિત્વ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) World Economic Forum ના Global Gender Gap Report 2021 (વૈશ્વિક લિંગ તફાવત અહેવાલ 2021) અનુસાર ભારત ___ માં ક્રમે આવેલ છે. 140 144 151 148 140 144 151 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો ઉષ્મા ઊર્જા પ્લાન્ટ પરમાણુ ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં ઉત્પાદક ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી ?3, 10, 31, 99, 301, 908 31 301 10 99 31 301 10 99 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નિરપેક્ષ રીતે (absolute terms) આયોજનના સમયગાળા દરમ્યાન કૃષિકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલા લોકોની સંખ્યા ___ આપેલ પૈકી કોઈ નહીં અચળ રહેલ છે. વધી છે. ઘટી છે. આપેલ પૈકી કોઈ નહીં અચળ રહેલ છે. વધી છે. ઘટી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP