ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

સોમવાર
ગુરુવાર
મંગળવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?

હારિજ
લકખારામ
સિદ્ધપુર
સાંતલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ?

ખોડીદાસ પરમાર
મગનલાલ ત્રિવેદી
બચુભાઈ રાવત
અમીત અંબાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ?

ગુજરાત સર્વસંગ્રહ
મણિમેખલાઈ
એકપણ નહિ
વાસુદેવ હીંડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP