ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર રવિવાર સોમવાર મંગળવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભાટમાં સ્થપાયેલા પ્લાઝમા રિએક્ટરનું નામ આપો. વિક્રમ ધ્રુવ કામિની આદિત્ય વિક્રમ ધ્રુવ કામિની આદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ? દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 દાઉદ ખાન કુત્બુદ્દીન અહમદશાહ મહેમૂદ બેગડા અહમદશાહ -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત રૂપસિંહ અને જોગીયા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક જટરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ભીમદેવ બીજો વિસલદેવ ત્રિભુવનપાળ અજળપાળ ભીમદેવ બીજો વિસલદેવ ત્રિભુવનપાળ અજળપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ અખાએ કયા મુઘલ રાજા ની શાળાના ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું હતું ? જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર જહાંગીર ઔરંગઝેબ હુમાયુ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP