ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ? ગુરુવાર મંગળવાર સોમવાર રવિવાર ગુરુવાર મંગળવાર સોમવાર રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કવિ નર્મદાશંકરના લગ્ન કઈ વિધવા સાથે થયા હતા ? મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા મંગલા લીલાવતી નર્મદાગૌરી સુશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ? મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ પ્રથમ કુત્બુદ્દીન અહમદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા 'ખાન બહાદુર મેડલ' દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી શેઠ નવરોજી પેસ્તનજી વકીલ વકીલ બેજાનજી માણેકજી અંકલેસરીયા ખારશેદજી ફેરદુનજી પારેખ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની ટંકશાળમાં કોણે રાશિવાળા સિક્કા પડાવ્યા હતા ? શાહજહાં અકબર જહાંગીર હુમાયુ શાહજહાં અકબર જહાંગીર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP