GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે. પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન પ્રોપેન અને ઓક્સીજન પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ મિથેન અને ઓક્સીજન પ્રોપેન અને ઓક્સીજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ? SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે. STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે. STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? 28 વર્ષ 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતીય વૈજ્ઞાનિકોએ MACS 1407 નામનું ઊંચી ઉપજ આપનાર અને જીવાત પ્રતિરોધક બીજ વિકસાવ્યું છે આ ___ ના બીજ છે. કપાસ મકાઈ ઘઉં સોયાબીન કપાસ મકાઈ ઘઉં સોયાબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) માનવ વિકાસ સૂચકાંક (Human Development Index (HDI)) બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.6 અને તેથી ઓછો હોય તો તે નીચો HDI ગણવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને જો 1 પોઈન્ટના માપદંડમાં HDI એ 0.7 અને તેથી વધુ હોય તો તે ઊંચો HDI ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?1. ભારતનું બંધારણ એક નાગરિકત્વ આપે છે.2. કલમ (Article) 11માં નાગરિકત્વને લગતી તમામ બાબતોમાં કાયદા ઘડવાની સત્તા સંસદને આપેલ છે.3. ભારતનું નાગરીકત્વ પ્રાપ્ત કરવા માટે ભારત સરકારનું ગૃહ મંત્રાલયએ નોડલ સત્તાધિકાર છે.4. નાગરીકત્વએ સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે.નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 4 માત્ર 1, 2 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP