GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ક્રાંતિ તાપમાન કે જેનાથી નીચેના તાપમાને ઘનીકરણની પ્રક્રિયા શરૂ થાય છે તે ___ કહેવાય છે. ગલનબિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ઘનીકરણ બિંદુ ઝાકળ બિંદુ ગલનબિંદુ વરસાદ બિંદુ (Precipitation point) ઘનીકરણ બિંદુ ઝાકળ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકીની કઈ નીતિ/નીતિઓ ભારતમાં ખાનગી ક્ષેત્રના વિસ્તરણ માટેની છે ?1. ઉદ્યોગોનું અનારક્ષણ (Dereservation of the industries)2. ઉદ્યોગોનું પરવાના પ્રથાનું નિર્મૂલન (Delicensing of industries)3. જાહેર સબસીડીમાં વધારો 4. કોર્પોરેટ ક્ષેત્રોને સબસીડીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 3 માત્ર 1, 2 અને 3 1, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 3 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) દેવની મોરી વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સ્તૂપના ઉત્ખનનમાં બુદ્ધના આવશેષો ધરાવતી અંક્તિ મંજૂષા (casket) પ્રાપ્ત થયેલ છે. ઈ.સ.ની. ત્રીજી-ચોથી સદીના બૌદ્ધ મઠના અવશેષો એ દેવની મોરી ખાતેથી ઉત્ખનન (unearthed) કરવામાં આવ્યા છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના સમીકરણમાં (?) નું મૂલ્ય કેટલું થશે ?3(4/9) + 6(2/5) + (?) = 5(2/3) + 3(4/5) -214/45 -14/45 11/45 આપેલ પૈકી કોઈ નહીં -214/45 -14/45 11/45 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) NCCC (National Cyber Corridor Centre) તથા DFS (Directorate of Forensic Science) એ નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ આવે છે ? રક્ષા મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય ગૃહ મંત્રાલય દૂર સંચાર મંત્રાલય રક્ષા મંત્રાલય વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય ગૃહ મંત્રાલય દૂર સંચાર મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે. આપેલ બંને ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP