ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ અમૃતા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પૂર્વરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ભાસ ભવભૂતિ ભરતમુનિ કાલિદાસ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ? જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ) સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી) નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર) ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP