ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ? સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ સુખદેવ ત્રિવેદી હરિભાઈ પંચાલ અંબાલાલ વ્યાસ લક્ષ્મીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ શિવાનંદ આશ્રમ સન્યાસ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 ગુજરાતમાં કઈ તારીખથી અમલમાં આવ્યો ? 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 26 જાન્યુઆરી, 1963 1 મે, 1963 15 ઓગસ્ટ, 1963 1 એપ્રિલ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 10મી સદીમાં ખંભાતના મુસ્લિમોને કોણે એક મસ્જિદ બંધાવી આપ્યાનો ઉલ્લેખ છે ? જગદેવ યશપાલ પ્રહલાદન વસ્તુપાળ જગદેવ યશપાલ પ્રહલાદન વસ્તુપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના સુશોભનો કઈ શૈલીને મળતા આવે છે ? દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી મારું ગુર્જર દ્રવિડ શૈલી ગાંધાર અને પાશ્ચાત્ય શૈલી હોપસલ શૈલી મારું ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ? રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા રવિશંકર મહારાજ સરદાર પટેલ બ્રહ્મકુમાર દત્ત મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP