ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની જાણીતી સંસ્થા સદ્વિચાર પરિવારના સ્થાપક કોણ છે ?

સુખદેવ ત્રિવેદી
અંબાલાલ વ્યાસ
લક્ષ્મીદાસ
હરિભાઈ પંચાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

ગુરુવાર
રવિવાર
મંગળવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP