ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ?

જયંત
ભારેલો અગ્નિ
ગ્રામ્યલક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

નર્મદાશંકર
દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
શામળશાહ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

સ્વામી આનંદ
દર્શક
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP