ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી જયંત ભારેલો અગ્નિ દિવ્યચક્ષુ ગ્રામ્યલક્ષ્મી જયંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ઈન્દુલાલ યાજ્ઞિક ઠક્કરબાપા ધૂમકેતુ જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? રાજા રખીદાસ સુજાણ બાદશાહ રાજા રખીદાસ સુજાણ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આગિયા’ હાઈકુ સંગ્રહના સર્જક કોણ છે ? દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ધીરુ પરીખ દુલેરાય કારાણી દલપત પઢિયાર કરસનદાસ માણેક ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP