Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

નર્મદ
દલપતરામ
રા.વિ. પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ?

વિરુદ્ધાર્થી
પર્યાયવાચી
પ્રશ્નવાચક
આધિત પદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાગાયતી ખેતી માટે કઈ જમીન વધુ અનુકૂળ છે.

પડખાઉ જમીન
રેતાળ જમીન
કાળી જમીન
ક્ષારીય જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP