Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ? 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી 10 વર્ષ 2 વર્ષ 5 વર્ષ રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. નિબંધ એકાંકી પદ નવલિકા નિબંધ એકાંકી પદ નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી કનૈયાલાલ મુનશી બાબાસાહેબ આંબેડકર જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો. માનવતા માટે યોગ યોગ એક વ્યાયામ યોગ રાખે નિરોગી સૌને માટે યોગ માનવતા માટે યોગ યોગ એક વ્યાયામ યોગ રાખે નિરોગી સૌને માટે યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP