Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
નર્મદ
દલપતરામ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેડક્લિફ રેખા કયા દેશો વચ્ચે સીમા બનાવે છે ?

ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ
ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન
ભારત-ચીન-અફઘાનિસ્તાન
ભારત-અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ?

મંગળવાર
બુધવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
1909માં અમદાવાદ ખાતે વાઈસરૉય મિન્ટો પર રાયપુર તથા આસ્ટોડિયા દરવાજા પાસે કેટલાંક ક્રાંતિકારીઓ દ્વારા બૉમ્બ ફેંકાયો હતો. આ પ્રવૃત્તિમાં નીચેનામાંથી કયા ક્રાંતિકારીનો સમાવેશ થતો નથી ?

મોહનલાલ પંડ્યા
શંકર બેંકર
વસંતરાવ વ્યાસ
પુંજાભાઈ વકીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે ?

જૂનાગઢ
ભાવનગર
અમરેલી
ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
The Nagative of : He is too dull to understand it.

He is not too dull to understand it.
He is so dull that understand it.
He is not too dull to understand it.
He is so dull that he cannot understand it.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP