Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

નર્મદ
દલપતરામ
મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારના લાગુ પડે ?

બંને છેડા બંધ
બંને છેડા ખુલ્લા
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખુલ્લો અને એક છેડો બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : વાતનું વતેસર કરવું

વાતનું વાવેતર કરવું
વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP