Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
નર્મદ
દલપતરામ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ?

રાજકોટ
જુનાગઢ
આણંદ
ભરૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશો માટે કાયદો કરવો
વાયદા બજાર ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ચાર આંખો થવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

ઘસડી કાઢવો
મન આપવું
ઉથલપાથલ થવી
ઈર્ષા થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP