ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

અમદાવાદ-મુંબઈ
થાણા-મુંબઈ
ઉતરાણ-અંકલેશ્વર
ડભોઈ-મિયાંગામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1920માં ગૂજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

શેઠ અંબાલાલ સારાભાઈ
બેરિસ્ટર જીવનલાલ દેસાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
ડાહ્યાભાઈ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP