ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

અમદાવાદ-મુંબઈ
ઉતરાણ-અંકલેશ્વર
ડભોઈ-મિયાંગામ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
ન્હાનાલાલ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ?

રવિશંકર મહારાજ
વિઠ્ઠલભાઈ
કુંવરજીભાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP