ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ અમદાવાદ-મુંબઈ ઉતરાણ-અંકલેશ્વર ડભોઈ-મિયાંગામ થાણા-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર 'ધોરાવીરા' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? જામનગર નર્મદા અમદાવાદ કચ્છ જામનગર નર્મદા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.1. સોલંકી2. મૈત્રક3. શક4. ગુર્જર પ્રતિહાર 3, 2, 1, 4 3, 2, 4, 1 2, 4, 3, 1 1, 3, 2, 4 3, 2, 1, 4 3, 2, 4, 1 2, 4, 3, 1 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદ દલપતરામ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP