GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે. શૂન્ય આધારિત અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પ્રણાલિકાગત અંદાજપત્ર શૂન્ય આધારિત અંદાજપત્ર કામગીરી અંદાજપત્ર સર્વગ્રાહી અંદાજપત્ર પ્રણાલિકાગત અંદાજપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો ગ્રાહકોની આવકમાં વધારો થવાને કારણે કેરીની માંગ વધી જાય તો એવું કહી શકાય કે... માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે માંગ રેખા પર ઉપરની તરફ ગતિ થશે માંગ રેખા જમણી તરફ ગતિ કરશે માંગ રેખા પર નીચેની તરફ ગતિ થશે માંગ રેખા ડાબી તરફ ગતિ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ? નિર્મલા સીતારામન જયશંકર શક્તિકાન્ત દાસ અનુરાગસિંહ ઠાકુર નિર્મલા સીતારામન જયશંકર શક્તિકાન્ત દાસ અનુરાગસિંહ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મુદ્દત પૂરી થયા પહેલા ઓડીટરને દૂર કરવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. શેરહોલ્ડરો ઓડીટરને દૂર કરવા માટે અધિકૃત છે. સામાન્ય સભામાં તેને દૂર કરવામાં આવે છે. બોર્ડ ઓફ ડિરેકટર્સ ઓડીટરને દૂર કરી શકે છે. આવી રીતે દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજુરી જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયો ખર્ચ આંતરિક વેરા શાખ (ITC) માટે પાત્રતા ધરાવે છે ? કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત આપેલ પૈકી એક પણ નહીં ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ કર્મચારીને આપેલ વતન પ્રવાસ રાહત આપેલ પૈકી એક પણ નહીં ક્લબની સભ્ય ફી મફત-ભેટ તરીકે વહેંચેલ માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP