ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. ગામુસ્તાહ ઘાટવાલી દેશપાંડે દલપતિ ગામુસ્તાહ ઘાટવાલી દેશપાંડે દલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ? કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ કબીર શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી નિઝામુદ્દીન ઓલિયા સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? રશિયા ચીન મોરેશિયસ શ્રીલંકા રશિયા ચીન મોરેશિયસ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP