ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના ઈ.સ.1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવેલ હતી ? ભાવસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી વખતસિંહજી ભાવસિંહજી જશવંતસિંહજી તખતસિંહજી વખતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહને વસાવેલ શહેર 'અહમદનગર' આજે કયા નામથી ઓળખાય છે ? સુલતાનપુર મહેમદાવાદ હિંમતનગર અમદાવાદ સુલતાનપુર મહેમદાવાદ હિંમતનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે ? ધોળાવીરા વલ્લભી હડપ્પા લોથલ ધોળાવીરા વલ્લભી હડપ્પા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં રાણકીવાવ કોણે બંધાવી હતી ? રાણી રૂપમતી મીનળ દેવી રાણી ઉદયમતી નાયિકા દેવી રાણી રૂપમતી મીનળ દેવી રાણી ઉદયમતી નાયિકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિશ્ચંદ્રની ચોરી તરીકે ઓળખાતું પ્રાચીન મંદિર કયાં આવેલું છે ? તળાજા વડનગર સોમનાથ શામળાજી તળાજા વડનગર સોમનાથ શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી યુગમાં વ્યાજનો દર કેટલો હતો ? 5 થી 6% 7 થી 8% 2 થી 4% 9 થી 10% 5 થી 6% 7 થી 8% 2 થી 4% 9 થી 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP