ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ લીટન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? સુખદેવ લાલા લજપતરાય જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ લાલા લજપતરાય જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? તાંબુ સીસું સોનું ચાંદી તાંબુ સીસું સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1932 1945 1925 1947 1932 1945 1925 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP