GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશના શેર બજારોમાંથી
વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
વિદેશી સરકારો પાસેથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે.

પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય
માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય
ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય
ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. આંતરરાષ્ટ્રીય નાણાકીય નિગમ ઉત્પાદકીય તેમજ બિન ઉત્પાદકીય હેતુઓ માટે જાહેર ક્ષેત્રના સાહસોને લોન પ્રદાન કરે છે.
II. વિશ્વ બેંક જૂથ પાંચ સંસ્થાઓ સમાવે છે.
III. ભારત પુનઃ નિર્માણ અને વિકાસ માટેની આંતરરાષ્ટ્રીય બેન્ક (IBRD) ના સ્થાપક સભ્યોમાંથી એક છે. ભારતને આ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડમાં કાયમી સ્થાન ફાળવવામાં આવ્યું છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો

વિધાન (I) ખોટું છે અને વિધાનો (II) અને (III) સાચા છે.
બધા વિધાનો ખોટા છે.
વિધાન (I) અને (II) સાચા છે અને વિધાન (III) ખોટું છે.
બધા વિધાનો સાચા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ?

મોડીગ્લીયાની-મિલર અભિગમ
ચોખ્ખી કામગીરી આવક અભિગમ
પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ
ચોખ્ખી પડતર અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સુરેખ આયોજન માટે એક અસરકારક નિર્ણય ઘડતરના સાધન તરીકે, ચાર શરતો હોવી જોઈએ.
i. સુ-વ્યાખ્યાયિત હેતુલક્ષી વિધેય
ii. કાર્ય માટેના વૈકલ્પિક સમૂહો
iii. ચલ એક બીજા સાથે આંતર-સંબંધિત ન હોવા જોઈએ.
iv. સંસાધનો મર્યાદિત અને આર્થિક પરિમાણમાં દર્શાવી શકાય તેવા હોવા જોઈએ
ઉપરોક્ત પૈકી કયું વિધાન/વિધાનો યોગ્ય છે ?

ફક્ત i, ii અને iv
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ વિષે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ ની પસંદગી કરો.
I. અર્થશાસ્ત્ર વિજ્ઞાન છે પણ કળા નથી.
II. અર્થશાસ્ત્ર કળા છે પણ વિજ્ઞાન નથી.
III. અર્થશાસ્ત્ર સંપૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.
IV. અર્થશાસ્ત્ર ભૌતિક શાસ્ત્રની જેમ પૂર્ણ વિજ્ઞાન છે અને કળા પણ છે.

ફક્ત IV
I, II અને IV
ફક્ત III
III અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP