ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી પ્રબોધ પંડિત અમૃતલાલ યાજ્ઞિક રમણલાલ સોની ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ તારક મહેતા ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ બોટાદકર કવિ હરીન્દ્ર દવે કવિ નાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફારી કયા વિષયનું પાક્ષિક છે ? સંગીત વિજ્ઞાન પર્યાવરણ સાહિત્ય સંગીત વિજ્ઞાન પર્યાવરણ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિએ તેમના પચ્છિમ જર્મનીના રહેવાસ દરમિયાન વૉઈસ ઑફ જર્મનીમાં હિંદુસ્તાન રેડિયો વિભાગના હિન્દી ઉર્દૂ સર્વિસનું સંચાલન કર્યુ હતુ ? આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ધનતેજવી મરિઝ ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? વસંતવિજય ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ અતિજ્ઞાન વસંતવિજય ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ અતિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP