Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
ગોંડલના ભગવતસિંહજી
જામનગરના દિગ્વીજયસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1. પ્રણામી સંપ્રદાયના સહુને પ્રણામ કરનાર અનુયાયીઓ સુંદર સાથ તરીકે ઓળખાય છે.
2. રામાનંદી પંથના સ્થાપક રામાનંદ 14મી સદીમાં થઈ ગયા.
3. ગુજરાતમાં કુબેરપંથની મુખ્ય ગાદી સારસામાં આવેલી છે.
4. ગુજરાતમા દત્ત સંપ્રદાયનો પ્રચાર કરવાનો શ્રેય મહાત્મા રંગ અવધૂતને જાય છે.
ઉપરોક્ત વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

4, 3, 2
2, 1, 4
1, 2, 3, 4
3, 1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

શ્રેય:સાધક વર્ગ
વેદાંતી
આર્યસમાજી
પ્રણામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1942ની હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતને કોનું માર્ગદર્શન મળેલું ?

રામપ્રસાદ શાહ
બાબુલાલ શંકર
મનહર રાવળ
અચ્યૂત પટવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ?

હરકોઈબાઈ અને રાકમબાઈ
જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ
કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ
વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP