ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ?

ગોંડલના ભગવતસિંહજી
જામનગરના દિગ્વીજયસિંહજી
ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી
વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

ભારતીય સંઘમાં જોડાયા
રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ?

ભોળાનાથ સારાભાઈ
મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને
મહિપતરામ
રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ તમામ
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.
ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP