ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વર્ષ 1903માં ક્યા મહારાજાએ માનસિક રોગોની હોસ્પિટલ શરૂ કરાવી હતી ? ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ગોંડલના ભગવતસિંહજી જામનગરના દિગ્વીજયસિંહજી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી વડોદરાના સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માઉન્ટ બેટન યોજના અનુસાર દેશનું વિભાજન કયારે નક્કી થયું હતું ? 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 15 ઑગસ્ટ, 1947 12 જૂન, 1947 3 ઑગસ્ટ, 1947 3 જૂન, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ભારતીય સંઘમાં જોડાયા રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુંબઈમાં સ્થપાયેલ પ્રાર્થના સમાજની શાખા અમદાવાદમાં કોણે શરૂ કરી ? ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ રૂપરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ અને ભોળાનાથ સારાભાઈ બંને મહિપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું ? સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય સૈન્ધવ સોલંકી પરમાર મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. આપેલ તમામ કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા. તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા. ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP