Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈ.સ. 1905માં ભારતમાં સૌપ્રથમ કોલકાત્તા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિષય ભણાવવાની શરૂઆત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ?

બોઝેન્દ્રનાથ સીલ
ડો. એન.એન. એનગુપ્તા
રાજેન્દ્રનાથ બેનર્જી
રાધાકમલ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયુ કૃત્ય IPC - 1860 હેઠળ ગુનો નથી ?

અસ્થિર મગજની વ્યકિતનું મૃત્ય
કોઈ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્ધ વ્યકિતએ કરેલ ગુનો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હુમલો ___ વિરૂધ્ધનો ગુનો છે.

આપેલ તમામ
મનુષ્યની જિંદગી વિરૂધ્ધનો
મનુષ્ય શરીર વિરૂધ્ધનો
જાહેર સુલેહ - શાંતિ વિરૂધ્ધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP