GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ એ 1906 માં “મિત્રમંડળ પુસ્તકાલયો’’ની પ્રવૃત્તિ શરૂ કરીને બે વર્ષમાં આશરે 150 પુસ્તકાલયો સ્થાપ્યાં હતાં.

મોતીભાઈ અમીન
મૂળશંકર મૂલાણી
ઝવેરચંદ મેઘાણી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા ફૂડ સીક્યોરીટી એક્ટ-2013 હેઠળ શરૂ કરવામાં આવી ?

આપેલ પૈકી એક પણ નહીં
અંત્યોદય અન્ન ભંડાર યોજના
મા અન્નપૂર્ણા યોજના
બાલિકા માતૃ ફૂડ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્ર-રાજ્ય સંબંધ બાબતની રાજામન્નાર સમિતિની નીચેની પૈકી કોઈ ભલામણ જે તે વખતની કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી ?

કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદીમાંથી કેટલીક જોગવાઈઓ રાજ્ય યાદીમાં તબદીલ
અનુચ્છેદ 356, 357 અને 365 નો લોપ
આયોજન પંચના સ્થાને વૈધાનિક સંસ્થા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
જ્યોતિષ
આયુર્વેદ
રાજવહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP