મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

અનાસકિત યોગ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
આરોગ્યની ચાવી
હિંદ સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રેંટિયા દ્વારા ગાંધીજીએ સ્વદેશી અભિયાનના શ્રી ગણેશ કર્યા. સૌ પ્રથમ આ રેંટિયો તેમણે ક્યાંથી મેળવ્યો ?

વિરમગામ
વિજાપુર
જુનાગઢ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતુ પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું.'કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મગનલાલ રતનજી દવે
વાલજી ગોવિંદજી દેસાઈ
મહાદેવ દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો.

કાર્લ માર્ક્સ
હેનરી ડેવિડ
રસ્કિન
ઓગષ્ટ કોમ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ?

નારાયણ મોરેશ્વર
શાલીભદ્ર ખરે
રવિપ્રસાદ જાની
દીનબંધુ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP