મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

હિંદ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અનાસકિત યોગ
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ?

ગોપાળકૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

બેરીસ્ટર જીવણલાલ દેસાઈ
ડાહ્યાભાઈ મહેતા
શેઠ અંબાલાલ સારાભાઈ
સર ચીનુભાઈ બેરોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હિન્દ સ્વરાજમાં રેંટિયાની મારફતે હિન્દુસ્તાની કંગાલિયત મટે' એક ગાંધીજી માનતા. રેંટિયો શોધવા માટેની સૌ પ્રથમ જવાબદારી તેમણે કોને સોંપી ?

ચારૂમતીબહેન
અનસૂયાબહેન
ગંગાબહેન
દાનીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.

આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશેના મારા વિચારો
સ્વસ્થ-આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

રંગભેદ નીતિ
મતાધિકાર
ગિરમીટિયાનો પ્રશ્ન
જમીન ભાગીદારીનો પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP