ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
યુગભૂષણસરીશ્વરજી
ધર્મસાગરસુરીશ્વરજી
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

કચ્છના રબારીઓની-ઊંટદોડ
ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ
કાઠીઓની-ગર્દભદોડ
મેરની ઘોડાદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

બહુજન હિતાય બહુજન સુખાય
યોગઃ કર્મસુ કૌશલમ્
જાગૃતમ અહર્નિશમ્
સર્વજન હિતાય, સર્વજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP