Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

1 લાખ
3 લાખ
2 લાખ
5 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મ શતાબ્દી વર્ષને ‘ગરીબ કલ્યાણ વર્ષ' તરીકે ઊજવવાનું જાહેર કરેલ છે ?

ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
પંડિત દિનદયાળ ઉપાધ્યાય
શ્યામ પ્રસાદ મુખરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP