Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાનાં કિસ્સામાં કેટલાં રૂપિયાનું વીમા રક્ષણ અપાય છે ?

1 લાખ
5 લાખ
2 લાખ
3 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ?

મહમદ બેગડો
આપેલ પૈકી એક પણ નહીં
સિદ્ધરાજ જયસિંહ
મહમદ ગજની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP