ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ટોક્યો કાબુલ ઢાકા ઈસ્લામાબાદ ટોક્યો કાબુલ ઢાકા ઈસ્લામાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય બારીન્દ્રનાથ ઘોષ રવિન્દ્રનાથ યગોર લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? કુશાણ સોલંકી ગુપ્ત પલ્લવ કુશાણ સોલંકી ગુપ્ત પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1945 1947 1932 1925 1945 1947 1932 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP