ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ? ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ સન્યાસ આશ્રમ શિવાનંદ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ? કુમારપાળ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ મૂળરાજ સોલંકી ભીમદેવ બીજો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી ? મંડી કૂન્તાસી સૂરકોટડા પાદરી મંડી કૂન્તાસી સૂરકોટડા પાદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP