Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
અસહકાર આંદોલન
ખિલાફત ચળવળ
રોલેટ એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

કલ્પસૂત્ર
ત્રિપિટક
ભગવદ્‌ગીતા
સારિપુત્ર પ્રકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP