Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક
આત્માના ટુકડા - ક.મા.મુનશી
આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી
આત્માના ખંડેર - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ?

મણિલાલ દેસાઈ
ચુનીલાલ મડિયા
ધીરુબહેન પટેલ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP