GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. સી. એન. બ્રુમફિલ્ડ
મિ. વાય. એન. થોમસ કુક
સર થોમસ આર્મસ્ટ્રોંગ
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પૃષ્ઠ - પીઠ
પુષ્ટ - પાતળું
પ્રાસાદ - મહેલ
પ્રસાદ - કૃપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
એક નળથી ટાંકી ભરાતા 6 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ આવા અન્ય 3 નળ ખોલવામાં આવે છે. તો ટાંકી ભરાતાં કેટલો સમય લાગશે ?

3 કલાક
2 કલાક
3 કલાક 45 મિનિટ
2 કલાક 45 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP