Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કિટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્મો ચલાવવામાં આવ્યો. આ મુકદ્મો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ?

મિ. વાય. એન. થોમસ કુક
સર. એ. ઝેડ. વિલ્ફ્રેડ
સર થોમસ આર્મસ્ટ્રોંગ
મિ. સી. એન. બ્રુમફિલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઈપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સત્તાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

સ્પેન્સર વીટો
પ્રેસીડેન્શિયલ વીટો
સેન્ટર વીટો
પૉકેટ વીટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP