ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1923માં ભાવનગરમાં વિધવાઓનું જીવન સુધારવા કઈ સંસ્થાની સ્થાપના થઈ ? વનિતા આશ્રમ વિકાસગૃહ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ વનિતા આશ્રમ વિકાસગૃહ સહયોગ ગૃહ નારીવિકાસ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા પ્રાચીન ભારતીય શહેનશાહની રાજાજ્ઞા/ આદેશ ગિરનાર પર્વતના ખડક પર કોતરવામાં આવેલ છે ? સમુદ્રગુપ્ત હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક સમુદ્રગુપ્ત હર્ષ આપેલ પૈકી એક પણ નહીં અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? અમદાવાદ નવસારી વડોદરા સુરત અમદાવાદ નવસારી વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ ગોકળદાસ પારેખ કૃપાશંકર પંડિત ચતુરભાઈ પટેલ અંબાલાલ સાકરલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP