ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલાપી' તખલ્લુસ કોનું છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરનામું’ નવલિકા કોની છે ? મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર મહેન્દ્ર મેઘાણી દિલીપ રાણપુરા પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ઉમાશંકર જોશી ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાડીબારી ન રાખવી - રૂઢિપ્રયોગનો અર્થ આપો. મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી મદદ કરવી સાડાબાર વાગવા જીવ ગભરાવવો પરવા ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP