ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

શ્યામ સાધુ
ચુનીલાલ મડિયા
ડૉ.હસુ યાજ્ઞિક
ધના ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

ન્હાનાલાલ - ડોલન શૈલી
દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળ સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્વામિનારાયણ સંસ્થા
ગાયત્રી પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP