ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? મહીપતરામ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ સ્વામી આનંદ મહીપતરામ સયાજીરાવ ગાયકવાડ દલપતરામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિ. પાઠકનું ઉપનામ શું છે ? સુંદરમ્ કાન્ત ઘાયલ દ્વિરેફ સુંદરમ્ કાન્ત ઘાયલ દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નચિકેતા સામયિક કોણ ચલાવતું હતું ? નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી નિરંજન ભગત હરીન્દ્ર દવે કરસનદાસ માણેક કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ સ્વામી આનંદ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા મનોહર ત્રિવેદી નગીનદાસ પારેખ નિરંજન ત્રિવેદી અશોક ચાવડા મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ લાભશંકર જાદવજી ઠાકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP