ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
કૃષ્ણકુમારસિંહ
ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1819માં ગુજરાતી વ્યાકરણ અને કોશ તૈયાર કરનાર ?

સી.એચ. થોમ્પસન
મિસ સુસાન બ્રાઉન
વિલિયમ ક્લાર્કસન
સ્કિનર અને ફાઈવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

વડનગરનો કિલ્લો
ભરૂચનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
પાટણનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ?

રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
રૂપરામ નીલકંઠ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP