ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી -

પ્રાંતીય સરકારોની ઘોષણા
દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વિધવા વિવાહની જેહાદ જગાવનાર દુર્ગારામ મહેતાએ 1844માં માનવધર્મસભાની સ્થાપના કરી. આ સભા કયા વારે મળતી હતી ?

ગુરુવાર
સોમવાર
મંગળવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP