ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને-1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે તેવી ઘટના આકાર પામી - દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા દાંડીયાત્રા - મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ પૂર્ણ સ્વરાજની ઘોષણા અને ઠરાવ પ્રાંતીય સરકારોની ઘોષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો જયસિંહ સિદ્ધરાજ કર્ણદેવ ઉદયાદિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સંસ્કૃત યુનિવર્સિટી લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ વડનગર સિદ્ધપુર પાવાગઢ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાભારતનું મૌસલપર્વ જે યાદવાસ્થળીનું વર્ણન કરે છે, તે સ્થળ કયું ? પ્રભાસ ઓખા ડાકોર મથુરા પ્રભાસ ઓખા ડાકોર મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP