ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. નવલિકા વાર્તા એકાંકી નવલકથા નવલિકા વાર્તા એકાંકી નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખામદ આબુવાલાનો જન્મ ક્યાં થયો હતો ? સુરેન્દ્રનગર અમદાવાદ ટાણા નારદીપુર સુરેન્દ્રનગર અમદાવાદ ટાણા નારદીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? યશપાલ સોમેશ્વર આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર યશપાલ સોમેશ્વર આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિનેશ અંતાણી માધવ રામાનુજ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ઈચ્છારામ દેસાઈ નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર ઈચ્છારામ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP