GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1935માં નીચેના પૈકી કયા પ્રાંતોમાં સૌપ્રથમ વાર દ્વિગ્રહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી ?1. બંગાળ2. પંજાબ3. ઉત્તર પ્રદેશ4. બિહાર નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 1 અને 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના મુખ્ય કાયદા અધિકારી (Attorney General) તરીકે નિયુક્ત કરવામાં આવેલ વ્યક્તિ ___ માટે લાયક હોવી જોઈએ. વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં વડી અદાલતના ન્યાયાધીશ તરીકેની નિમણૂંક પામવા લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂંક પામવા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ઉન્નત ઊર્જા કાર્યક્ષમતા માટેનું રાષ્ટ્રીય મિશન (National Mission for Enhanced Energy Efficiency (NMEEE)) એ ___ સાથે સંલગ્ન છે. ઉત્પાદક ઉદ્યોગો ઉષ્મા ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં પરમાણુ ઊર્જા પ્લાન્ટ ઉત્પાદક ઉદ્યોગો ઉષ્મા ઊર્જા પ્લાન્ટ આપેલ પૈકી કોઈ નહીં પરમાણુ ઊર્જા પ્લાન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 1928માં ___ એ ભારતીય બંધારણની સભાની માંગણી ઉઠાવી. મોતીલાલ નેહરૂ એમ એન રોય સુભાષચંદ્ર બોઝ એમ કે ગાંધી મોતીલાલ નેહરૂ એમ એન રોય સુભાષચંદ્ર બોઝ એમ કે ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) પ્રાગૈતિહાસિક (Pre-historic) કયા બાબતે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. પેલેઓલીથીક અને મેસોલીથીક લોકો ચિત્રકળાનો મહાવરો કરતા હતા. ભીમ બેટકા ગુફાઓ ખાતે પ્રાગૈતિહાસિક કળા જોવા મળતી નથી. ચિત્રોએ લોકોની ધાર્મિક માન્યતાઓ રજૂ કરે છે. સૌર પ્રણાલી વિશેની ઘણી આકૃતિઓ દોરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP