GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘અડાલજની વાવ’નું બાંધકામ કોના સમયમાં થયું હતું ?

અહમદશાહ
મહમૂદ બેગડો
કુમારપાળ
કરણ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ?

208 રૂ.
260 રૂ.
312 રૂ.
364 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભદ્રંભદ્રં’ નવલકથા કયા સાહિત્યકારની રચના છે ?

કરસનદાસ મૂળજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP