ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક Archeology of Gujarat ના લેખક કોણ છે ?

હરિભાઈ ગોદાણી
હસમુખ સાંકળીયા
રમેશ જમીનદાર
હીરાનંદ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

સિદ્ધરાજ જયસિંહે
વિમલમંત્રીએ
મીનળ દેવીએ
ત્રિભુવનપાળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કચ્છના દરિયાકાંઠે સમુદ્રવેપાર વિક્સે તે સારૂં રા ખેંગારજી (1876-1941) દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

માંડવી
જખાઉ
મુન્દ્રા
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP