ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા પાખંડ ગરબડ ગોટાળો અંધશ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? રણછોડભાઈ ઉદયરામ કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી રણછોડભાઈ ઉદયરામ કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર કવિ મુનશી કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP