ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અસ્તિત્વ’ ગદ્યકાવ્યનો સંગ્રહ કોણે આપ્યો છે ? સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ સુરેશ ભટ્ટ સુરેશ જોષી સુરેશ મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? વિનોદ જોશી અનિલ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ વિનોદ જોશી અનિલ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ નટવરલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા ? સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ સહજ પંચસખા મધુરા ભક્તિ નવધા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP