ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ સુન્દરમ્ જ્યોતીન્દ્ર દવે ગુણવંતરાય આચાર્ય નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ કનૈયાલાલ મુનશી રવિશંકર રાવળ નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે !’ ભજન કોનું છે ? ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ભોજા ભગત ધીરા ભગત ધના ભગત દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ચિનુ મોદી મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ નર્મદાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP