ભારતનો ઈતિહાસ (History of India) તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ? પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ? અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ અલબરૂની ટોલેમી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા રાણા કુંભા મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા રાણા કુંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? બાલાજી વિશ્વનાથ તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ તાનાજી ગુરુ રામદાસ રાઘોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP